Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં પુલ બનાવવા માટે ગરીબ પરિવારના ઝૂંપડા પર બુલડોઝર ફેરવાયું, 10 પરિવારો બન્યા છત વિહોણા

Jetpur City, Rajkot | Aug 26, 2025
જેતપુરમાં પુલ બનાવવા માટે ગરીબ પરિવારના ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું, જેતપુરમાં જુના ભાદર પરનો પુલ બનાવવાના માટે શહેરના જુના જકાતનાકા પાસે ખડકી દેવામાં આવેલા ગરીબોના કાચા મકાનોનું ડિમોલિશન કરી નાખ્યું હતું. એકબાજુ ચોમાસું માથે છે ત્યારે 10 જેટલા પરિવાર પરથી છત છીનવાતાં અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતાં. ઘરવિહોણા લોકો થવાથી તંત્ર પર આક્ષેપ કર્યા હતા. શહેરના જુના રાજકોટ રોડ પર આવેલ ભાદર નદી પરનો રેલવે પાસેનો બ્રિજ મોટો કરવાની મંજૂરી મળતા આ મા
Read More News
T & CPrivacy PolicyContact Us