Download Now Banner

This browser does not support the video element.

મુળી: વગડીયાથી ભવાનીગઢ ગામના રસ્તે ક્રોઝ્વેના કામમાં ભ્રષ્ટાચારની રાવ.

Muli, Surendranagar | Sep 12, 2025
મૂળી તાલુકાના વગડીયા ગામથી ભવાનીગઢ ગામ તરફ જતા રોડ પર ક્રોઝ્વેનું કામ ચાલુ હોય જેમાં આ ક્રોઝ્વે નવો બનાવવાની જગ્યાએ માત્ર સિમેન્ટનું તર કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાની રાવ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે જેમાં ધારા ધોરણ મુજબ ક્રોઝ્વેને બનાવવા ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us