Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: આમ આદમી પાર્ટી ના નેતા પ્રવીણ રામ સહિત નવ આરોપી સામે ફરિયાદ નોંધાતા પોલીસે સ્ટેશન ઢોલ નગારા સાથે પહોંચ્યા

Keshod, Junagadh | Oct 3, 2025
કેશોદના અંડર બ્રિજ નો વિરોધ કરવા બાબતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સહિત નવ ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં આજે બપોરના સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પ્રવીણરામ સહિત નવ આરોપીઓ ઢોલ નગારા સાથે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસને કહ્યું હતું કે અમે સામે ચાલી અને અમારા પર થયેલી ફરિયાદ બાબતે હાજર થવા આવ્યા છીએ
Read More News
T & CPrivacy PolicyContact Us