Download Now Banner

This browser does not support the video element.

અંજાર: વરસાણા સુધી પહોંચ્યો ગાંધીધામનો ટ્રાફિક,ભીમાસર માર્ગે પણ વાહનોની કતારો

Anjar, Kutch | Sep 12, 2025
ગઈકાલે કંડલાથી પડાણા સુધી 20 કિમિ લાંબો ટ્રાફિકજામ થયો હતો. તો આજે સવારે અંદાજિત દસ વાગે વાહનોની કતારો છેક વરસાણા સુધી પહોંચી ગઇ છે. આ ટ્રાફિકથી બચવા અંજારના ભીમાસર માર્ગે વળેલા વાહનો પણ ટ્રાફિકમાં ફસાયા છે. પોલીસ તંત્ર છેલ્લા 36 કલાકથી વાહન વ્યવહાર પૂર્વવત કરવા જહેમત લઈ રહ્યું છે. હાલ તો બન્ને તરફના વાહનો સિંગલ લાઈન મારફતે એક બાદ એક એમ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us