Download Now Banner

This browser does not support the video element.

વાંસદા: વાંસદામા ધોધમાર વરસાદ વચ્ચે પણ ગણેશ વિસર્જન યથાવત

Bansda, Navsari | Sep 6, 2025
નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે પણ ગણેશ વિસર્જન યથાવત છે. મોડી રાત્રે આ ગણેશ વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ પણ અહીં જોવા મળી હતી અને આસ્થા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us