This browser does not support the video element.
માંડવી: સરદાર સન્માન યાત્રા સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ફરી.
Mandvi, Surat | Sep 11, 2025
આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીથી તેમની 150મી જન્મજયંતીની પૂર્વે 'સરદાર સન્માન યાત્રા-2025'નો પ્રારંભ થયો છે. આજે 11 સપ્ટેમ્બરે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી 50 ગાડીના કાફલા સાથે આ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ યાત્રા આગામી 12 દિવસમાં ગુજરાતના 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામને આવરી લઈને 22 સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ પુર્ણાહુતી.