Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: PM મોદી કરશે રોડ શો, 5,477 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Ahmadabad City, Ahmedabad | Aug 24, 2025
આગામી 25 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરના નીકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીની એક મોટી જનસભા યોજાશે. જેને લઈને નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ અને નિકોલ વિસ્તારમાં જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. નિકોલમાં 5,477 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us