Download Now Banner

This browser does not support the video element.

કાલોલ: કાલોલ મામલતદાર કચેરીનો કરાર આધારીત કર્મચારી રૂ 400 ની લાંચ લેતા એસીબી એ ઝડપી પાડ્યો

Kalol, Panch Mahals | Sep 10, 2025
ફરીયાદી ની વડીલો પાર્જીત જમીન આવેલ છે તેમાં ફરિયાદી ના પિતા નું નામ ખેડૂત ખાતેદાર તરીકે ચાલતું હોય અને ફરિયાદીના પિતાનું તથા ફોઈનું અવસાન થતા તેમના પિતાને તથા તેમની ફોઈ ને નિઃસંતાન બતાવી તેમાં ફરિયાદીના કાકાના દીકરાઓના નામ દાખલ કરાવેલ અને ફરિયાદીનું નામ દાખલ કર્યા વગર નોંધ દાખલ કરેલ જેની જાણ ફરિયાદીને થતા જે નોંધ થી હક કમી થયેલ તે નોંધ પડાવવા સારું જે સંલગ્ન કાગળો રજુ થયેલ તેની નકલો મેળવવા સારું ફરિયાદી એ મામલતદાર કચેરી માં અરજી ઓપેલ જે અરજી અન્
Read More News
T & CPrivacy PolicyContact Us