Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: સેક્ટર 24 ખાતેથી ચંદ્રગ્રહને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી

Gandhinagar, Gandhinagar | Sep 6, 2025
હવામાન વિભાગ અંબાલાલ પટેલે ચંદ્રગ્રહણને લઈને આગાહી કરી હતી તેઓએ જણાવ્યું હતું કે ચંદ્રગ્રહણ બાદ રાજકીય લોકોએ કાળજી રાખવી જોઈએ. અફઘાનિસ્તાન પાકિસ્તાન યુરોપ રશિયા જેવા દેશોએ પણ ધ્યાન રાખવું જોશે. ટોળાશાહી આંદોલન થી કાળજી રાખી. ઉત્તર ભારતમાં ચંદ્રગ્રહણની અસરો દેખાશે. નકારાત્મક અસરો ચંદ્રગ્રહણને કારણે જોવા મળશે.
Read More News
T & CPrivacy PolicyContact Us