Download Now Banner

This browser does not support the video element.

અંજાર: જન્મોત્રી સોસાયટીમાં મકાન વેચાણ આપવાનું કહી વિશ્વાસઘાતનો બનાવ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Anjar, Kutch | Sep 3, 2025
અંજારની ગાયત્રી સોસાયટીમાં રહેતા ફરિયાદી કનકબા બાલુભા ઝાલા અને પરિવારને મકાન લેવાનું હોવાથી તેઓ પોતાના કુટુંબી સાથે જન્મોત્રી સોસાયટીના મકાન નંબર 16 જોવા ગયા હતા જ્યાં આરોપી સવિતાબેન કનકગિરિ ગોસ્વામી, કનકગિરિ નરશીગિરિ ગોસ્વામી તથા તેમનો પુત્ર ભાવેશ મળ્યો હતો જ્યાં મકાનનો સોદો 28 લાખમાં નક્કી થયો હતો.ફરિયાદી વૃદ્ધાએ આપેલા રોકડ રૂા. 7,50,000 પણ પરત આપ્યા નહોતા. વિશ્વાસઘાત, ઠગાઇના આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us