Download Now Banner

This browser does not support the video element.

વાવ: ઉમેદપુરા ગામે વરસાદી આફતથી થયેલ નુકસાન બાબતે સર્વે કરી સહાય આપવામાં આવે તેવી સરપંચે કરી માંગ.

India | Sep 13, 2025
સરહદી વાવ તાલુકાના ઉમેદપુરા ગામે સાત દિવસ પહેલા પડેલા ભારે વરસાદની આફતને લઈને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે .જે મામલે તંત્ર દ્વારા ઉમેદપુરા ગામનું સર્વ કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે .જોકે વરસાદ બંધ થયાને સાત દિવસ થયા છતાં હજુ સુધી ઉમેદપુરા ગામમાં કોઈ તંત્ર દ્વારા મુલાકાત લીધી નથી જેને લઈને સરપંચે રોષ વ્યક્ત કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us