Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: આદિવાસી મ્યુઝિકલ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના ૧ તેમજ તાલુકા કક્ષાના ૪ શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું

Dohad, Dahod | Sep 5, 2025
સમગ્ર દેશમાં દર વર્ષે તા. ૦૫ સપ્ટેમ્બરને 'રાષ્ટ્રીય શિક્ષક દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક એ વિદ્યાર્થીઓના જીવનની કેડી પર જ્ઞાનનું અજવાળું પાથરનાર એવો દિપક છે જે પોતે સળગી ને વિદ્યાર્થીઓ માટે જીવન સમર્પિત કરી દે છે. કોરી પાટી જેવા બાળકના જીવનમાં અનેકો રંગો ભરવાનું કામ શિક્ષક કરતા હોય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us