રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર આવેલ 'ધ ફ્લોરેન્ઝા' બિલ્ડિંગના રહીશો બિલ્ડરની બેદરકારી અને મનમાનીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બિલ્ડરે બ્રોશરમાં બતાવેલી સુવિધાઓ ન આપતા અને લાખો રૂપિયા પડાવી લીધા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં રહીશો ફરિયાદ કરવા માટે તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા