Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આદર્શ નિવાસી શાળા તેજગઢ ખાતે ટીબી જનજાગૃતિ સેમિનાર યોજાયો.

Chhota Udaipur, Chhota Udepur | Sep 6, 2025
છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આજે આદર્શ નિવાસી શાળા તેજગઢ સ્કૂલ ના વિધ્યાર્થીઓને ટીબી રોગ તેમજ અન્ય રોગો વિશે જાગૃતતા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો બીએમ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત રહેલ જિલ્લા ટીબી એચ આઇ વી કો-ઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા અને તાલુકા ટીબી સુપરવાઈઝર મનહરભાઈ વણકર ઉપસ્થિત રહી ટીબી રોગના દર્દીઓ ને નેશનલ ટીબી નિર્મૂલન કાર્યક્રમ હેઠળ મળતી સરકારી સેવાઓ માહિતી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us