Download Now Banner

This browser does not support the video element.

વલ્લભીપુર: વલ્લભીપુર તાલુકાના મેલાણા થી રાજપરા રોડ અત્યંત જર્જરિત હાલ બની ગયો છે

Vallabhipur, Bhavnagar | Sep 26, 2025
વલ્લભીપુર તાલુકાના મેલાણા થી રાજપરા રોડ અત્યંત જર્જરિત હાલ બની ગયો છે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ રોડને પેવર કરવામાં આવતો નથી. આથી વાહનચાલકો ગળે આવી ગયા છે. અનેકાનેક રજૂઆતો તંત્ર અને ધારાસભ્યને કરવામાં આવી હોવા છતાં કોઇ નિરાકરણ ન આવતાં હવે લોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us