Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં ઉધના વિસ્તારમાં આવેલા હરીનગર 2 માં ગણેશજીના આગમન દરમિયાન જનરેટરમાં આંગનો બનાવ બન્યો

Majura, Surat | Aug 23, 2025
ઉધના વિસ્તારમાં આવેલા હરીનગર બે માં ગણેશજીના આગમન દરમિયાન જનરેટર માં આગનો બનાવ બન્યો, આગ લાગતા સ્થાનિક લોકોમાં ભય, ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવ્યો, આગ લાગવાનું કારણ અકબંધ
Read More News
T & CPrivacy PolicyContact Us