Download Now Banner

This browser does not support the video element.

મણિનગર: કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપ મુદ્દે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન

Maninagar, Ahmedabad | Aug 15, 2025
આજે શુક્રવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પોતાના નિવાસ સ્થાન અંકુર ચાર રસ્તા ખાતેથી નિવેદન આપતા કહ્યુ હતુ કે કોંગ્રેસ હાર ભાળી ગયુ છે.રાહુલ ગાંધીમા ઈશારે ગુજરાત કોંગ્રેસના નેતા નિવેદન બાજી કરે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us