Download Now Banner

This browser does not support the video element.

ખેરગામ: ખેરગામ પંથકમાં મુસાફરોને બેસવા બાંકડા મુકવા માટે જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ ની ટીડીઓને રજૂઆત

Khergam, Navsari | Sep 9, 2025
ખેરગામ તાલુકો બન્યાને ખુબ લાંબો સમય વીતવા છતાં હજુપણ બસ સ્ટેન્ડ, સર્કિટ હાઉસ કે તાલુકાના ઘણા ગામોમાં ઉનાળામાં પીવાના પાણીની અછત, ગટરલાઈન સહિત ઘણી બધી પાયાની સુવિધાનો અભાવ છે. આ બાબતે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડૉ.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તાલુકામાં વિવિધ સ્થળોએ મુસાફરો માટે બાકડા મૂકવા રજૂઆત કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us