Download Now Banner

This browser does not support the video element.

સાયલા: સાયલાના આશીર્વાદ વિકલાંગ કેન્દ્રમાં દૈનિક 50થી વધુ વિકલાંગોને ભોજન અપાય છે વિકલાંગ બાળકોને જમાડીને પૂર્વજોને શ્રાદ્ધ કર્

Sayla, Surendranagar | Sep 10, 2025
સાયલાના રાજસોભાગ આશ્રમ સંચાલિત આશીર્વાદ વિકલાંગ કેન્દ્રમાં દિવ્યાંગ યુવાનોને શિક્ષણ તેમજ આત્મ નિર્ભર બને તેવા હેતુ સાથે વ્યવસાયિક માર્ગદર્શન અને સાધન સહાય આપવામાં આવે છે. જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટું આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર દિવ્યાંગો માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ બની રહ્યું છે.છેલ્લા કેટલાક સમયથી ભાદરવા માસના શ્રાદ્ધના દિવસોમાં શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ ક્રિયા કરનાર પિતૃ ભક્તો આશીર્વાદ વિકલાંગ કેન્દ્રના દિવ્યાંગ બાળકોને ભૂલતા નથી.
Read More News
T & CPrivacy PolicyContact Us