Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટ સોરઠીયાવાડી સર્કલ થી આગળ નટેશ્વર મંદિર પાસે એસટી બસ ચાલકે બે વ્યક્તિ ને લીધા હડફેટે એક વ્યક્તિને ગંભીર ઈજા.

Rajkot East, Rajkot | Aug 22, 2025
રાજકોટ શહેરના સોરઠિયાવાડી સર્કલથી આગળ, નટેશ્વર મંદિર પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં એક એસ.ટી. બસના ચાલકે બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા, જેના કારણે બંનેને ઈજાઓ થઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે.અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
Read More News
T & CPrivacy PolicyContact Us