Download Now Banner

This browser does not support the video element.

નવસારી: ધારા ગીરી પાસે કુત્રિમ તળાવમાં થી પાણી ગાયબ થતાં શ્રીજીની મૂર્તિ પુનઃવિસર્જિત કરવામાં આવી

Navsari, Navsari | Sep 11, 2025
ધારા ગીરી પાસે કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા તેમાંથી પાણી ગાયબ થઈ જતા શ્રીજીની મૂર્તિ તેમાં જોવા મળી હતી અને આખરે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ તેના સ્થાનિકો જાગૃત નાગરિકોએ બાપા ની મૂર્તિનું પુનઃવિસર્જન ધારા ગીરીમાં પૂર્ણા નદીમાં કરવામાં આવ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us