Download Now Banner

This browser does not support the video element.

થરાદ: ગણેશ ચતુર્થીની ઉજવણીનો પ્રારંભ,આનંદ કૃપા સોસાયટીમાં ભક્તિભાવપૂર્વક ગણપતિ દાદાની સ્થાપના

India | Aug 27, 2025
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ આજથી ગણેશ ચતુર્થીની ઉજવણીનો પ્રારંભ થયો છે. લોકો પોતાના ઘરે, શેરીઓમાં અને સોસાયટીઓમાં ગણપતિ દાદાની સ્થાપના કરી રહ્યા છે. થરાદની આનંદ કૃપા સોસાયટીમાં શ્રી કિરણભાઈ પીરાભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને વાજતે-ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી. આ શુભ પ્રસંગે સોસાયટીના અનેક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં વાલજીભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈ, લાલજીભાઈ સહિત સોસાયટીના તમામ રહેવાસીઓએ હાજરી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us