Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: વૌવામાં ૩૦૦ ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા,ઘરવખરી સહીતમાં મોટી નુકશાની

Santalpur, Patan | Sep 8, 2025
સાંતલપુર તાલુકાના વૌવામાં ભારે વરસાદના પગલે ગામમાં પાણી ઘુસ્યા હતા અને ૩૦૦જેટલા.પરિવારોના ઘરમાં.પાણી ફરી વળ્યાં જેના કારણે ઘરોમાં.રહેલા ઘર વખરી સહીતના માલસામાનને મોટી નુકશાની થવા પામી હતી.ઘરોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us