Download Now Banner

This browser does not support the video element.

રાધનપુર: જાળેશ્વર મહાદેવની ભવાઈ શોભાયાત્રા નીકળી

Radhanpur, Patan | Sep 6, 2025
પાટણ શહેરમાં તળ ઔદીચ્ય બ્રહ્મ સમાજ દ્વારા 45 પરિવારો દ્વારા ભાદરવા સુદ ચૌદસથી બે દિવસ ભવાઈનું આયોજન કરવામાં આવ્યુ છે.જળેશ્વર દાદાના આભૂષણો મામલતદાર કચેરીથી. હરેશભાઇ આચાર્યના નિવાસ સ્થાને તેમજ પૂજાવિધિ બાદ શણગારેલા ટ્રેક્ટરમાં જુના ગંજ ચોક સુધી શોભાયાત્રા નિકાળવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us