Download Now Banner

This browser does not support the video element.

ધારાસભ્ય કિરીટભાઈ પટેલે યુરીયા ડી.એ.પી સહિતના ખાતર માટે કૃષિમંત્રીને લેખિત રજૂઆત કરી

Patan City, Patan | Aug 23, 2025
ખાતરની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલે પત્રમાં જણાવ્યું છે કે વિસ્તારમાં એરંડા, જુવાર, મગફળી, બાજરી અને શાકભાજી જેવા પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. આ પાકો માટે હાલ ખાતરની તાત્કાલિક જરૂરિયાત छे.
Read More News
T & CPrivacy PolicyContact Us