Install App
pandyajignesh551
This browser does not support the video element.
ચોટીલા: ચોટીલામાં આવતીકાલે 7 સપ્ટેમ્બર ના રોજ સૌરાષ્ટ્રભરના ખેડૂતોનું મહાસંમેલન યોજાશે જે અંગે આપ નેતા રાજુભાઈ કરપડાએ કરી હાકલ
Chotila, Surendranagar | Sep 6, 2025
ચોટીલામાં આવતીકાલે 7 સપ્ટેમ્બર ના રોજ સૌરાષ્ટ્રભરના ખેડૂતોનું યોજાશે મહાસંમેલનઆમ આદમી પ્રેરિત ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે અરવિંદ કેજરીવાલ, પ્રદેશમાંથી ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિતના આગેવાનો રહેશે ઉપસ્થિત ખેડૂતોના પડતર પ્રશ્નો, વિદેશથી કપાસ આયાત સહિતના મુદ્દે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!