Download Now Banner

This browser does not support the video element.

માણાવદર: બાંટવા પાસે એસટી બસ બંધ પડી, છાત્રો મુશ્કેલીમાં મુકાયા

Manavadar, Junagadh | Aug 23, 2025
બાંટવા ડેપોની કામગીરી કથળી રહી છે.થોડા દિવસ પહેલા ખખડધજ એસ.ટી બસના લીધે ચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.છતાં બસનું યોગ્ય રીપેરીંગ કરવામાં આવતું નથી.અને ડેપોમાંથી ઉપડ્યા બાદ બસ થોડા અંતરે પહોંચે ત્યાં જ બ્રેકડાઉન થઈ જાય છે.અને ગોધરારૂટની બસ દોઢ કલાક મોડી થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે જ ગામડામાં જતી વિદ્યાર્થીઓ માટેની મીની બસ પાજોદ રોડ પર વચ્ચે ફેલ થઈ જતા છાત્રો રઝળી પડ્યા હતાં.તેમજ અન્ય રૂટ ના મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us