Download Now Banner

This browser does not support the video element.

વડાપ્રધાન ના કાર્યક્રમ માટે મહેસાણા એસટી વિભાગની તૈયારી, 290 એસટી બસો દોડાવાશે

Mahesana City, Mahesana | Aug 23, 2025
અમદાવાદ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આગામી 25 ઓગસ્ટના રોજ વિકાસના કામો લોકાર્પણ અને ખાતમુરત કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન ઉપસ્થિત રહેનાર છે વડાપ્રધાનના કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાંથી અને કલોલ પંથકમાંથી લોકોને લાવવા લઈ જવા માટે એસટી ડિવિઝનની 250 અને કલોલ ડિવિઝનની 40 મળી કુલ 290 નિગમની સરકારી બસોને દોડાવવામાં આવનાર છે.
Read More News
T & CPrivacy PolicyContact Us