Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: દેડિયાપાડા શહેર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

Dediapada, Narmada | Aug 15, 2025
ડેડીયાપડા સહિત નર્મદા જિલ્લામાં તા. ૨ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે ડેડીયાપડા ના મુસ્લિમ બિરાદરો દ્રારા તિરંગા બિરસામુંડા સર્કલ થી પીથાગ્રાઉન્ડ થઈ લીંમડાચોકસુધી ત્રિરંગા યોજાઈ યોજાઈ હતી જેમાં ડેડીયાપડા શહેરનાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us