Download Now Banner

This browser does not support the video element.

લાલપુર: લાલપુર ગઈકાલે શ્રાવણના અંતિમ દિવસે ભોળેશ્વર ખાતે લોકોનું ઘોડાપુર ઉમટ્યું

Lalpur, Jamnagar | Aug 24, 2025
ગઈકાલે શ્રાવણ માસના અંતિમ દિવસને લઈ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભોળેશ્વર ખાતે આવેલ ભોળેશ્વર મહાદેવના મંદિર ખાતે લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું અહીંયા દૂર દૂરથી લોકો મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે
Read More News
T & CPrivacy PolicyContact Us