Download Now Banner

This browser does not support the video element.

જેતપુરના ટાકુડીપરામાં આવેલ મંદિરમાં તસ્કરોનો હાથફેરોઃ રૂ.૧.૩૫ લાખની મત્તા લઈ રફુચક્કર

Jetpur City, Rajkot | Sep 10, 2025
જેતપુરના ટાકુડીપરામાં આવેલ મંદિરમાં તસ્કરોનો હાથફેરોઃ રૂ.૧.૩૫ લાખની મત્તા લઈ રફુચક્કર જેતપુરમાં તસ્કરો મંદિરને નિશાન બનાવી ૧.૩૫ લાખના ચાંદીના છતર ચોરી કરી ગયા હતા. મળતી માહિતી મુજબ જેતપુરના ટાકુડીપરા શેરી નં. ૨ માં રહેતા જમનભાઈ પાંભર ના રહેણાંક મકાન સામે પંભાર પરિવાર ના કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર આવેલ હોય તેઓ દરરોજ આરતી કરે છે જે નિત્ય ક્રમ પ્રમાણે તેઓ આરતી કરી જતા રહેલ બાદ બપોરે દોઢ વાગ્યે મંદિર બંધ કરવા જતા મંદિરમાં માતાજીને ચડાવેલ ચાંદી
Read More News
T & CPrivacy PolicyContact Us