Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: મઢુંત્રા,બાવરડા સહિતના ગામોમાં પશુઓમાં લંપી વાયરસને પગલે કોંગ્રેસ અગ્રણી દ્વારા રજુઆત કરાઈ

Santalpur, Patan | Sep 6, 2025
સાંતલપુર તાલુકાના દાંતરાના, બાવરડા,મઢુંત્રા સહિતના ગામોમાં લંપી વાયરસને કારણે પશુઓના મોત થતા હોવાની રાવ કોંગ્રેસ અગ્રણી ભચાભાઈ આહીર દ્વારા તાલુકા વિકસ અધિકારી ને રજુઆત કરાઈ હતી.અને ગ્રામ્ય વિસ્તારોમાં.પશુઓમાં ફેલાઈ રહેલ બીમારી પ્રત્યે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us