દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે યોજાનારા સેવા પખવાડીયા કાયઁક્રમ અંતર્ગત ગત 12 સપ્ટેમ્બરના રોજ 4 કલાક આસપાસ ઉના નગરપાલીકા ભવન ખાતે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ઉના શહેર તથા તાલુકા ,તાલુકા પંચાયત, સરપંચો ,નગરસેવકો સહીતની ઉપસ્થિતીમા ભાજપની કાયઁશાળા યોજાઇ હતી .