Download Now Banner

This browser does not support the video element.

વંથળી: શહેર ખાતે રોજગાર સહાયતા અભિયાનને લઈ જવાહર ચાવડાની મુલાકાત,200 થી વધુ દીકરા દીકરીઓ સાથે રોજગાર અને શિક્ષણને લઈ કરી ચર્ચાઓ

Vanthali, Junagadh | Sep 2, 2025
વંથલી શહેરના સખર ભવન ખાતે રોજગાર સહાયતા અભિયાનને લઈ જવાહર ચાવડા આજે મુલાકાતે પહોંચ્યા હતા.માણાવદર થી રોજગાર સહાયતા અભિયાનની શરૂઆત કરી હતી. વંથલી ખાતે બેરોજગાર યુવાનોની પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ વ્યથા જાણી છે.200થી વધુ દીકરી દીકરાઓ સાથે રોજગારી અને શિક્ષણ બાબતે ચર્ચાઓ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us