Install App
saurabhgelot789
This browser does not support the video element.
ઝાલોદ: ઝાલોદ બ્રહ્માકુમારીઝ કેન્દ્ર ખાતે દાદી પ્રકાશમણિજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કાર્યક્રમ યોજાયો
Jhalod, Dahod | Aug 23, 2025
આજે તારીખ 23/08/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં રક્તદાનમા 32 રજીસ્ટ્રેશન અને 23 યુનિટનુ સેવાકાર્ય નોંધાયું.બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા દાદી પ્રકાશમણિજીની 18 મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન મહાદાન સાથેનું મહાઅભિયાનનુ આયોજન કરેલ છે તેના ભાગરૂપે રાજયોગ એજયુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ સમાજ સેવા વિભાગના સૌજન્ય થી રક્તદાન ઝુંબેશ હાથ ધરેલ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!