Download Now Banner

This browser does not support the video element.

ઘાટલોડિયા: જમાલપુરમાં કબાડી માર્કેટ મુદ્દે ચેરમેને આપ્યુ નિવેદન

Ghatlodiya, Ahmedabad | Aug 26, 2025
આજે મંગળવારે સાંજે 5 વાગ્યાની આસપાસ પ્રકાશ ગુર્જર ચેરમેન લીગલ કમિટીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે જમાલપુર કબાડી માર્કેટ પર વર્ષોથી દબાણ.4800 ચો. વાર જમીન પર 52 મકાન બનાવ્યા.AMC એસ્ટેટ વિભાગે જગ્યા ખાલી કરવા કહ્યું.વૈકલ્પિક જગ્યા આપી છતાં જગ્યા ખાલી ન કરી.1990માં કુરેશી પાર્ક સોસાયટીને જગ્યા અપાઇ હતી.ફાળવેલી જગ્યાની રકમ AMCને ચૂકવાઇ ન હતી .ફાળવેલી જગ્યા હવે AMC દ્વારા પરત લેવાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us