Download Now Banner

This browser does not support the video element.

નવસારી: ગધેવાંન બંગલોઝ વિસ્તારમા દર વખતની પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકી આપી પ્રતિક્રિયા

Navsari, Navsari | Sep 7, 2025
પુણા નદીની જાત સપાટીમાં હાલ વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને અન્ય સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે ગધેવન બંગ્લોઝ વિસ્તારમાં રહેતા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને દર વખતે એકની એક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું અને આક્રોશ ખ્યાલ આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us