Download Now Banner

This browser does not support the video element.

મણિનગર: અમદાવાદમાં શ્વાનો મુદ્દે AMC કડક કાર્યવાહી કરશે,CNCD AMC હેડ નરેશ રાજપૂતનું નિવેદન

Maninagar, Ahmedabad | Aug 22, 2025
આજે શુક્રવારે સાંજે 5.30 વાગ્યાની આસપાસ AMC કચેરી ખાતેથી CNCD AMC હેડ નરેશ રાજપૂતે નિવેદન આપતા કહ્યુ હતુ કે જાહેરમાં શ્વાનને ખવડાવવા મુદ્દે AMC કરશે કાર્યવાહી. એનિમલ વેલ્ફર બોર્ડના આદેશ મુજબ કાર્યવાહી કરાશે.લિફ્ટ પાસે ડોગ ફીડિંગ સ્પોટ નહી બનાવી શકાય.અવરજવર હોય ત્યાં ફીડિંગ સ્પોટ નહી બનાવી શકાય.આવી કોઇ જગ્યાએ ફીડિંગ સ્પોટ હશે તો દંડ કરાશે.વસ્ત્રાલ અને લાંભામાં ડોગ સેલ્ટર હોમ બની રહ્યાં છે.
Read More News
T & CPrivacy PolicyContact Us