Download Now Banner

This browser does not support the video element.

કોડીનાર: કોડીનાર ના મીતીયાજ ગામના સરપંચ સુરપાલસિહ બારડે ગુજરાતમા ગૌમાતાને રાજયમાતાનો દરરજો આપવા ઉચ્ચકક્ષાએ કરી રજૂઆત

Kodinar, Gir Somnath | Aug 22, 2025
ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના મીતીયાજ ગામના સરપંચ સુરપાલસિહ બારડે આજરોજ કોડીનાર મામલતદાર ને આવેદનપત્ર પાઠવી ઉચ્ચકક્ષાએ મુખ્યમંત્રી સુધી ગૌમાતાને રાજયમાતાનો દરરજો આપવા માંગ કરી છે .આ સંદર્ભ 4 કલાકે આપી પ્રતીક્રીયા .
Read More News
T & CPrivacy PolicyContact Us