આજે તારીખ 31/08/2025 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના ખરસાણા ગ્રામ પંચાયત ના સરપંચ ગોપાલભાઈ કટારા દ્વારા ટીબી દર્દી ને નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી તેમજ ટીબી પ્રોગ્રામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.