Download Now Banner

This browser does not support the video element.

કાલોલ: ડેરોલ સ્ટેશન અંડર બ્રિજના ખરી પડેલા કોંક્રિટ તોડી નિકાલનું કામ રેલવે દ્વારા શરૂ કરાયુ. નાળા મા પાણી ભરાયા#jansamasys

Kalol, Panch Mahals | Sep 6, 2025
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે આવેલા અંડર બ્રિજના પોપડા (કોંક્રિટ નો ભાગ) ખરી પડ્યો હતો જે હથોડા વડે તોડી નિકાલ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ ઓવર બ્રીજ બનાવવા માટે મૂકેલા ટેકા અંડર બ્રિજમાં થી પસાર થઈ રહ્યા છે જે પણ ખુબ જોખમકારક છે. હાલ વરસાદી પાણી અંડર બ્રિજમાં ભરાઈ જતા વિધાર્થીઓ અને રાહદારીઓ ને ભારે પરેશાની થઈ રહી છે. સ્થાનીક નાગરીક નો આક્ષેપ છે કે નાળુ બેસી રહ્યું છે જો તાકીદે નક્કર કાર્યવાહી કરવામાં ન આવે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યત
Read More News
T & CPrivacy PolicyContact Us