Download Now Banner

This browser does not support the video element.

માણાવદર: માણાવદરના સરદારગઢ ગામે મેળામાં ગયેલ પરિવારના પર્સમાંથી મોબાઈલની ચોરી

Manavadar, Junagadh | Aug 21, 2025
માણાવદર પોલીસ મથકે સતીશકુમાર ધીરજલાલ વૈષ્નાણીએ અજાણ્યા ચોર શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા તેમના પત્ની અને દિકરી સરદારગઢ ગામે શીતળા માતાના મંદિરે મેળામાં ગયેલ હોય દરમ્યાન પર્સમાં રહેલ ઓપો કંપની મોબાઈલ કિ.રૂા. ૧૭૪૯૯ની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us