Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકાના માલ ગામે ૧૧ વર્ષિય બાળક પાણી ના વહેણ માં તણાતા તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Dediapada, Narmada | Aug 26, 2025
ડેડીયાપાડા તાલુકાના માલ ગામે રહેતા ફરિયાદી રમણભાઈ પુનિયાભાઈ વસાવા ના ૧૧ વર્ષીય પુત્ર જયદી૫ વસાવા ના ઓનો પોતાના ઘર ની પાસે તેના અન્ય મિત્રો સાથે રમતો હતો ત્યારે તેના ઘર પાસે ના જ તળાઈ ઘાટ ના કોતર મા તેનો પગ લપસતા ઘાટ મા નીચે પટકાયો હતો જે દરમિયાન ઉપરવાસ માં ભારે વરસાદ વરસ્યો હોય ને પાણીનો પ્રવાહ ભારે હોય વહેતા પાણીના વહેણ મા આ માસુમ બાળક તણાયો હતો જેની જાણ ઘરવાળાઓ સહિત ગ્રામજનો ને થતાં તેની શોધખોળ શરૂ કરી હતી જેના અંતે તેની લાશ તળાઈ ઘાટ ના કોતર ના
Read More News
T & CPrivacy PolicyContact Us