Install App
ashishmehta05
This browser does not support the video element.
રીબડા ખાતે અનિરુદ્ધ સિંહ જાડેજા ની સજા માફીને લઈને સર્વ જ્ઞાતિના લોકોનું સંમેલનમાં સત્યજીત જાડેજા ની પ્રતિક્રિયા
Gondal City, Rajkot | Sep 5, 2025
રાજકોટ:ગોંડલ ગોંડલના રીબડામાં આજે અનીરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સર્વજ્ઞાતિ સમાજના લોકોનું મહાસંમેલન... અનીરૂધ્ધસિંહ જાડેજાની સજામાફીને લઈને સર્વજ્ઞાતિના લોકોનુ સંમેલન... રીબડા સંમેલનમાં આવતા ગુજરાતભરના સમર્થકોને અનીરૂધ્ધસિંહ જાડેજાના પુત્રએ કરી અપીલ... સત્યજતસિંહ જાડેજાએ કાયદો સર્વોપરી હોવાની સાથે તંત્રને સહકાર આપવાની લોકોને કરી અપીલ...
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!