Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: ડેડીયાપડા ખાતે વિવિધ મંડળો દ્વારા દુંદાળાદેવ ગણપતિ બાપ્પા ની સ્થાપના કરવામાં આવી

Dediapada, Narmada | Aug 27, 2025
ડેડીયાપડા ખાતે આજે દુંદાળાદેવ ગણપતિ બાપ્પા ની સ્થાપના કરવામાં આવી આજથી હવે દસ દિવસ સુધી પુજા અર્ચના આરતી કરવામાં આવશે અને વિવિધ મંડળો દ્વારા દસમા દિવસે ગણેશજી ની પ્રતિમા નુ વાજતે ગાજતે ડીજેના તાલે વિસર્જન કરવામાં આવશે ત્યાં સુધી ભકતજનો દર્શન કરી પોતાની મનોકામના પુરી કરશે અને ગણેશ ઉત્સવ ની ભરપુર ઉજવણી કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us