Download Now Banner

This browser does not support the video element.

કાલોલ: કાલોલ તાલુકાના બેઢીયા ગ્રામ પંચાયત ના સરપંચ પરીવાર દ્વારા 31થી વધારે શ્રીજી બાપ્પાની મૂર્તિઓનું વિવિધ ગણેશ મંડળોને

Kalol, Panch Mahals | Aug 27, 2025
કાલોલ તાલુકાના બેઢીયા ગામે પૂર્વ સરપંચ સ્વ.નર્વતસિંહ દ્વારા મૂર્તિ વિતરણની પરંપરા ચાલુ કરવામાં આવી હતી. જે આજે પણ તેમના પરીવાર દ્વારા જાળવી રાખવામી આવી છે. સરપંચ દિવ્યાબેન વિરેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વિરેન્દ્રસિંહ નર્વતસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા અને ગામ તેમજ આસપાસ ના ગણેશ મંડળોને ૩૧ થી વધુ મૂર્તિ નુ વિતરણ કરાયું હતું વિઘ્ન હર્તા બાપ્પાની મૂર્તિઓનું વિતરણ કરવાનો ઉદ્દેશ્ય હેતુ એ છે કે ગામના સૌ ભક્તજનો ભગવાનની પૂજા, અર્ચના કરી આશીર્વાદ મેળવે.અને બાપ્પા
Read More News
T & CPrivacy PolicyContact Us