Download Now Banner

This browser does not support the video element.

ભેસાણ: માલીડા ગામે સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

Bhesan, Junagadh | Aug 27, 2025
ભેસાણ તાલુકા ના માલીડા ગામે સાસરિયાના ત્રાસથી યુવકના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ભેસાણ તાલુકાના માલીડા ગામના ૩૫ વર્ષીય યુવાને પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે, જેના પરિણામે તેની એક નાની દીકરી નોધારી બની ગઈ છે. પોલીસે આ મામલે પત્ની સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us