Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: શાંતીપુરા સર્કલ પાસે અકસ્માતમાં યુવકનું મોત ,પોલીસે તપાસ હાથ ધરી

Ahmadabad City, Ahmedabad | Aug 31, 2025
આજે રવિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ પોલીસે અકસ્માત કેસમાં તપાસ શરુ કરી છે.જેમાં શાંતીપુરા સર્કલ પાસે એપ્પલવૂડ જતા રસ્તા પર ટ્રેલર ચાલકે બાઇક સવાર યુવકને અડફેટે લેતા ટાયર નીચે આવી જતા નારાયણા એસ.ગણેશ નામના 24 વર્ષીય યુવકનુ મોત નિપજ્યુ છે.ત્યારે સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us