Download Now Banner

This browser does not support the video element.

તાલોદ: શહેરમાં રાધાકૃષ્ણ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના અમાસના દિવસે સોનાની દ્વારિકા નગરીના ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું

Talod, Sabar Kantha | Aug 24, 2025
તલોદ રાધાકૃષ્ણ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ અમાસના દિવસે સોનાની દ્વારિકા નગરી ના ભવ્ય દર્શન નું આયોજન કરવામાં આવ્યું તલોદના મધ્યમાં આવેલ રાધા કૃષ્ણ મંદિર પરિસરમાં આવેલ મણીબા સત્સંગ હોલ માં પવિત્ર શ્રાવણ માસ અમાસ ના દિવસે સોનાની દ્વારિકા ના ભવ્ય દર્શન કરવા મોટી સંખ્યામાં તલોદ નગરજનો તેમજ આસપાસના ના ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા આ સોનાની દ્વારિકાના દર્શન ત્રણ હજારથી વધુ ભાવિ ભક્તોએ પાણીમાંથી પસાર થઇ આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us