Download Now Banner

This browser does not support the video element.

મંદિરના આશ્રમ માંથી લીલા ગાંજો સાથે 1 સાધુને ઝડપી પાડ્યા, dysp એ આપી જાણકારી....

Botad City, Botad | Sep 1, 2025
રાણપુર તાલુકા ના સાંગણપુર ગામ ની સિમ માં આવેલ ખોડિયાર આશ્રમ હનુમાનજી મંદિર આશ્રમ ના મંદિર માં રહેતા ધરમદાસબાપુ ગુરુશ્રી શંકરદાસબાપુ ઉપર વર્ષ 57 ને ગાંજો નું વાવેતર કરવા બદલ ઝડપી પાડ્યા,sog પોલીસ દ્રારા બાતમી ના આધારે રેડ કરતા લીલાગાંજોનું વાવેતર જોવા મળ્યું 130 જેટલા છોડનો વજન 5 કિલો 732 ગ્રામ કબજે કર્યા, 57320 નો લીલોગાંજો કબજે કરી સાધુ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી કરવામાં આવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us